બુધવાર, 17 જાન્યુઆરી, 2018

એલ. પી. જી. - Reason Behind the odor of LPG

તમે જાણો છો, કે આપણા ઘર માં જે ગેસ નો બોટલ વાપરીએ છે એમાં જે ગેસ હોય છે એ કેમ આટલો ગંધાય છે??

ખરેખર તો એલ પી જી એ ગંધ રહિત ગેસ છે. એમાં કોઈ પણ જાત ની વાસ હોતી નથી તો આ ગેસ ગંધવાનું કારણ શું??

એલ પી જી એ પ્રોપેન અને બ્યુટેન બે વાયુ ના મિશ્રણ થી બને છે.. આ બંને વાયુ ગંધ રહિત હોય છે. આ વાયુ માં ઇથાઇલ મરકેપ્ટન નામ નો વાયુ ઉમેરવામાં આવે છે જેમાં ખુબજ વાસ હોય છે.

જેથી કરીને જો ઘરમાં કોઈ વાર ગેસ લીક થાય તો તેના પર સત્વરે પગલાં ભરી ને મોટા અકસમાત થી બચી શકાય છે.

તો આ ઇથાઇલ મરકેપ્ટન વાયુ ને સ્પેશિયલ આભાર આપવો તો બને જ છે...

ઇમેજ કર્ટસી

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો